જીવનમાં ધૈર્ય શું છે?
જો તમે તમારા પરિવાર સાથે ધૈર્ય રાખો છો તો તે તમારો પ્રેમ છે...
રાહમાં મળતાં કે દુનિયાના અન્ય વ્યક્તિઓ સાથે ધૈર્ય રાખવો તે આદર છે...
મુશ્કેલ સમય પર સ્વયં ખુદ પર ધૈર્ય રાખવો તે તમારો આત્મવિશ્વાસ છે...
અને જ્યારે કરેલા કર્મ માટે ઈશ્વર પર ધૈર્ય રાખવો એ જ તમારી ખરી શ્રદ્ધા છે...
ખૂબ સુંદર આવુ સુંદર વિચારતો રહે !
ReplyDeleteGood
ReplyDelete