જ્યારે સંબંધમાં જરૂરત હતી ત્યારે એકબીજાની આવશ્યકતા વધી જાય છે.
પણ જેવી સંબંધમાં તિરાડ પડે છે કે તેમાં વાતચીતનો આદર બદલાઈ જાય છે.
પણ ક્યારેય ન ભૂલવું જોઈએ,જે કહી દીધું હતું એ શબ્દો હતા.
જે કહી ન શક્યો એ લાગણી જ છે,
અને જે કહેવું છે અને તેના માટે કોઈ શબ્દ નથી તે જ તો અહેસાસ છે,
જેને આ સંબંધની મર્યાદા જાળવી રાખી છે...
No comments:
Post a Comment