Saturday, January 5, 2019

સંબંધની શું છે મર્યાદા?

જ્યારે સંબંધમાં જરૂરત હતી ત્યારે એકબીજાની આવશ્યકતા વધી જાય છે.

પણ જેવી સંબંધમાં તિરાડ પડે છે કે તેમાં વાતચીતનો આદર બદલાઈ જાય છે.

પણ ક્યારેય ન ભૂલવું જોઈએ,જે કહી દીધું હતું એ શબ્દો હતા.

જે કહી ન શક્યો એ લાગણી જ છે,

અને જે કહેવું છે અને તેના માટે કોઈ શબ્દ નથી તે જ તો અહેસાસ છે,

જેને આ સંબંધની મર્યાદા જાળવી રાખી છે...

©પાર્થની નવરાશ

No comments:

Post a Comment