Thursday, December 27, 2018

સંબંધની પીડા

તૂટેલો સંબંધ જો પીડા આપતો હોય તો માનવું કે એ સંબંધમાં હજુ કંઈક બચ્યું છે. એ સંબંધને સજીવન થવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ.

પણ જો સંબંધ પર કોઈ પણ એક તરફથી પૂર્ણવિરામ લાગી જાય તો એ વધુ પીડા દાયક બની જાય છે.

બે સાથે મળીને જીવવાની ઈચ્છા રાખતાં સાથીમાં જો કોઈ એક પણ સાથ છોડી દે તો તેની પીડા જ અસહ્ય હોય છે.

આખરે જયારે પણ કોઈ પ્રેમ અને લાગણીની વાત આવશે અને પીડા થશે ત્યારે અવશ્ય એનો જ ચહેરો સામે આવશે.

એ કોઈ નિયમ નથી પણ સંબંધની સગાઈ છે એ કંઈ એટલી સરળતાથી તૂટે થોડી...


©પાર્થની નવરાશ 

1 comment:

  1. Very true parth
    આજે સંબંધ ની લાગણી ની જ મને દૂર નથી થવા દેતી. મારા પ્રેમ થી.
    હુ હજી પણ એની રાહ જોવ છું.

    ReplyDelete