તૂટેલો સંબંધ જો પીડા આપતો હોય તો માનવું કે એ સંબંધમાં હજુ કંઈક બચ્યું છે. એ સંબંધને સજીવન થવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ.
પણ જો સંબંધ પર કોઈ પણ એક તરફથી પૂર્ણવિરામ લાગી જાય તો એ વધુ પીડા દાયક બની જાય છે.
બે સાથે મળીને જીવવાની ઈચ્છા રાખતાં સાથીમાં જો કોઈ એક પણ સાથ છોડી દે તો તેની પીડા જ અસહ્ય હોય છે.
આખરે જયારે પણ કોઈ પ્રેમ અને લાગણીની વાત આવશે અને પીડા થશે ત્યારે અવશ્ય એનો જ ચહેરો સામે આવશે.
એ કોઈ નિયમ નથી પણ સંબંધની સગાઈ છે એ કંઈ એટલી સરળતાથી તૂટે થોડી...
©પાર્થની નવરાશ
Very true parth
ReplyDeleteઆજે સંબંધ ની લાગણી ની જ મને દૂર નથી થવા દેતી. મારા પ્રેમ થી.
હુ હજી પણ એની રાહ જોવ છું.